રાધનપુર ના સાતલપુર તાલુકા માં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયેલ હોવાથી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

રાધનપુર, રાધનપુર સાંતલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે બંને તાલુકાના તમામ ગામો મા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે. જમીન ધોવાઈ ગયેલ છે, ત્યારે સરકાર એ સમગ્ર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાના બદલે રાધનપુર તાલુકાના 56 ગામોમાંથી માત્ર 25 ગામ ને અને સાતલપુર તાલુકા માંથી 76 ગામમાંથી માત્ર 23 ગામને સરકારે અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરેલ. જો રાધનપુર સાંતલપુર તાલુકાના બાકી રહેલ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતોને પરિસ્થિતિ કપરી બનેલ છે અને ખેડૂતો દેવાદાર બની જશે.  જેથી રાધનપુર સાંતલપુર તાલુકાના કોંગ્રેસના આગેવાનો રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ … Continue reading રાધનપુર ના સાતલપુર તાલુકા માં ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયેલ હોવાથી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું